ચાંદીપુરા વાયરસની શંકાને આધારે જરૂરી સેમ્પલ એકત્ર કરીને ગાંધીનગર સ્થિત રાજ્યની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા