ગાયત્રી મંદિર વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના લીધે સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.