અત્યાર સુધીમાં કુલ 55 કરતા વધારે જવાનો ભારતીય સેનાની વિવિધ શાખાઓમાં સૈનિક-નાયક જેવા પદો પર પણ રહીને દેશ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.