અષાઢ મહિનાથી ભાવનગરમાં ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત શરૂ થતા ઉપવાસ અને એકટાણામાં ફળોના સેવનને કારણે બજારમાં માંગ અને ભાવમાં વધારો નોંધાયો છે.