અમદાવાદમાં છેલ્લા 25 વર્ષથી મોચીકામ કરતા સુરેશભાઈ આજે તેમની કૂશળ કામગીરી અને મળતાવડા સ્વભાવના કારણે ગ્રાહકોમાં ખુબ લોકપ્રિય બન્યા છે.