ગુરુ શિષ્યની સદીઓથી ચાલી આવતી સનાતની પરંપરા આજે આધુનિક યુગમાં પણ યથાવત છે. આદિ ગુરુ શંકરાચાર્ય અને ગુરુદત્ત મહારાજ ગુરુઓના ગુરુ તરીકે પૂજવામાં આવે છે.