Surprise Me!

શા માટે ઉજવવામાં આવે છે ગુરુપૂર્ણિમાનું પર્વ ? વર્ષોથી ચાલી આવતી ગુરુ-શિષ્યની પરંપરા આજે પણ અકબંધ

2026-07-28 1 Dailymotion

ગુરુ શિષ્યની સદીઓથી ચાલી આવતી સનાતની પરંપરા આજે આધુનિક યુગમાં પણ યથાવત છે. આદિ ગુરુ શંકરાચાર્ય અને ગુરુદત્ત મહારાજ ગુરુઓના ગુરુ તરીકે પૂજવામાં આવે છે.