Surprise Me!

ગુરુપૂર્ણિમાએ અમદાવાદ જગન્નાથ મંદિરમાં ભક્તિનો મહામેળો, મહંત દિલીપદાસજીએ આપ્યા આશીર્વાદ

2026-07-29 3 Dailymotion

મંદિર પરિસરમાં વિશેષ પૂજન, ગુરુવંદના અને ધાર્મિક વિધિઓનું આયોજન થયું હતું જેમાં સંતો, મહંતો અને હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.