મંદિર પરિસરમાં વિશેષ પૂજન, ગુરુવંદના અને ધાર્મિક વિધિઓનું આયોજન થયું હતું જેમાં સંતો, મહંતો અને હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.