ભાવનગર જિલ્લામાં ચાંદીપુરાથી 2 બાળકોના મોત થયા બાદ જિલ્લાનો આરોગ્ય વિભાગ દોડતો થયો છે. અને ગ્રામ્યકક્ષાએ દવા છટકાવની કામગીરી કરી રહ્યું છે.