Surprise Me!

'ચાંદીપુરાની કોઈ દવા જ નથી', ભાવનગર જિલ્લામાં 2 બાળકોના મોત બાદ લોકોએ થવું પડશે સાવચેત. જાણો કેવી રીતે ?

2026-07-30 28 Dailymotion

ભાવનગર જિલ્લામાં ચાંદીપુરાથી 2 બાળકોના મોત થયા બાદ જિલ્લાનો આરોગ્ય વિભાગ દોડતો થયો છે. અને ગ્રામ્યકક્ષાએ દવા છટકાવની કામગીરી કરી રહ્યું છે.