વઢવાણ મેળાના મેદાન ઉપરાંત એમ.પી. શાહ સાયન્સ કોલેજ ખાતે પાંચ દિવસીય લોકમેળો યોજવાના ઠરાવ સામે વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.