વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરને કારણે હજારો હેક્ટરમાં ઉભો પાક નાશ પામ્યો છે અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.