હવામાન વિભાગના રેડ એલર્ટ બાદ અમદાવાદના વેજલપુરની નંદનગર સોસાયટીના રહીશોએ ગત વખતના નુકસાન બાદ પાણી ન ભરાય તે માટે ગેટ પાસે રેતીની બોરીઓ ગોઠવી.