Surprise Me!

બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ નોંધાયા: બે બાળકોના મોત, આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને છંટકાવ શરૂ કર્યો

2026-08-03 3 Dailymotion

જિલ્લાના કાંકરેજ અને અમીરગઢ તાલુકામાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં બે બાળકોના મોત થયા છે.