જિલ્લાના કાંકરેજ અને અમીરગઢ તાલુકામાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં બે બાળકોના મોત થયા છે.