Surprise Me!

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સમરસતા યાત્રાને આવકારી, સંત રવિદાસના વિચારોને ગામેગામ પહોંચાડવાનો સંકલ્પ

2026-08-04 1 Dailymotion

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ભવ્ય કળશ યાત્રા અમદાવાદ પહોંચી હતી.