Surprise Me!

જૂનાગઢ: જોષીપરા અને શાંતેશ્વર વિસ્તારના રહીશો છેલ્લા 6 મહિનાથી ખખડધજ અને ખોદાયેલા રોડથી ત્રસ્ત, લોકોમાં રોષ

2026-08-05 5 Dailymotion

જૂનાગઢ શહેરના જોષીપરા, શાંતેશ્વર અને સરદારપરા વિસ્તારના રહીશો છેલ્લા છ મહિનાથી ખોદાયેલા અને બિસમાર માર્ગોને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.