જૂનાગઢ શહેરના જોષીપરા, શાંતેશ્વર અને સરદારપરા વિસ્તારના રહીશો છેલ્લા છ મહિનાથી ખોદાયેલા અને બિસમાર માર્ગોને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.