Surprise Me!

ચોમાસા બાદ જામનગરમાં રોગચાળાનો ખતરો: મનપા એલર્ટ મોડ પર, 164 ટીમો દ્વારા ઘરે-ઘરે સઘન સર્વે કર્યો

2026-08-05 1 Dailymotion

જામનગર મહાનગરપાલિકાએ ચોમાસા બાદ વાહકજન્ય અને જળજન્ય રોગો અટકાવવા સઘન આરોગ્ય સર્વેક્ષણ શરૂ કર્યું, 164 આરોગ્ય ટીમોએ કુલ 91126 ઘરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી.