Surprise Me!

કીમ નદીના પૂરે કહેર વરસાવ્યો, સુરતના માંગરોળ તાલુકાના ખેડૂતોનો કેળ, કપાસ અને શાકભાજીનો પાક નાશ

2026-08-06 0 Dailymotion

કીમ નદીના પૂરના પાણી માંગરોળ તાલુકાના અસંખ્ય ગામોના ખેૂડતોના ખેતરોમાં ફરી વળતાં કેળ, કપાસ, શેરડી અને શાકભાજી જેવા ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.