યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને એક જ પરિવારના 17 લોકો દ્વારા અટક બદલીને એસટી (ST) અનામતનો ગેરલાભ લીધાનો પર્દાફાશ કર્યો છે.