700 વર્ષ જૂની ટાંગલિયા કળાને જીવંત રાખનારા સુરેન્દ્રનગરના લવજીભાઈ પરમાર, વિશ્વ સ્તરે કળાને પ્રસિદ્ધ બનાવી
2026-08-06 1 Dailymotion
આખા વિશ્વમાં એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લો એવો કે જ્યાંના વણાટ કારીગરોએ 700 વર્ષ જૂની ટાંગલિયા કળાને આજે પણ જીવંત રાખી છે