જામનગરના લીંબુડા ગામે વીજ લાઈનના થાંભલા મુદ્દે ખેડૂતોમાં રોષ, ભાજપના નેતાઓના પ્રવેશબંધીના લગાવ્યા બેનરો
2026-08-06 0 Dailymotion
આ સમસ્યાના ઉકેલ માટે વિરોધ દર્શાવતા ગ્રામજનોએ ગામમાં ભાજપના નેતાઓ અને આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવી દીધા છે.