3 દિવસમાં જ ખાલીખમ થવા લાગી સુરેન્દ્રનગરની ભોગાવો નદી, ઈતિહાસમાં શ્રાપીત ગણાતી આ નદીમાં કેમ નથી ટકતું પાણી ?
2026-08-06 3 Dailymotion
3 દિવસ પહેલાં સુરેન્દ્રનગરની ભોગાવો નદી 15 ફૂટથી વધુની સપાટીએ વહી રહી હતી, પરંતુ આજે નદીમાં 1 ફુટ જેટલું પણ પાણી નથી.