Surprise Me!

સુરેન્દ્રનગર: પાણીમાં ડૂબી જતા 3 વર્ષના બાળકનું મોત, અંતિમ સંસ્કાર માટે પરિવાર મૃતદેહ લઇને રઝળ્યો; તપાસના આદેશ

2026-08-07 6 Dailymotion

સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાના ખર્ચ છતાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે તંત્રની બેદરકારી સામે આવી છે.