પાયાની સુવિધાઓનો અભાવ, જર્જરિત મકાનો અને શિક્ષકોની લાપરવાહી વચ્ચે આદિવાસી વિસ્તારના બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઇ રહ્યું છે.