Surprise Me!

ધનસુરામાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો મામલો, નરાધમને આજીવન કેદની સજા

2026-08-09 0 Dailymotion

કોર્ટે કેશરપુરા ગામના આરોપી જયંતિભાઈ અળખાભાઈ પરમારને બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.