કોર્ટે કેશરપુરા ગામના આરોપી જયંતિભાઈ અળખાભાઈ પરમારને બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.