અમરેલી જિલ્લાની ધરતી સિંહોના વસવાટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રાજુલાના ભેરાઇમાં સિંહપ્રેમીઓ દ્વારા એક અનોખું 'સિંહ મંદિર' બનાવવામાં આવ્યું છે.