છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નર્મદા કાંઠાની પર્વતમાળાઓ વચ્ચે વસતા 65 જેટલા ગામોમાં દિવાસા પર્વનું આગવું મહત્ત્વ જોવા મળે છે.