Surprise Me!

ગાંધીનગરમાં શ્રાવણ દરમિયાન માસ-મટનની લારીઓ અને કતલખાના બંધ કરાવવા બ્રહ્મ સમાજની માંગ

2026-08-11 3 Dailymotion

ગુજરાત રાજ્ય બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડો. અશ્વિન ત્રિવેદીએ શ્રાવણ મહિનામાં ઈંડા અને નોનવેજ લારીઓ બંધ કરવાની માંગ કરી.