Surprise Me!

સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ રોગચાળો: 20થી વધુ સોસાયટીઓમાં પાણી, સિવિલમાં દર્દીઓની કતારો

2026-08-11 0 Dailymotion

મચ્છર અને ગંદકીને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા-ઊલટી અને કોલેરાના કેસો વધી રહ્યા છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે.