Surprise Me!

આવતીકાલથી દશામાના વ્રત શરૂ: અમદાવાદમાં ભક્તો રંગીન મૂર્તિ કરતાં માટીની મૂર્તિ પસંદ કરી રહ્યા છે

2026-08-11 2 Dailymotion

ભક્તોનું કહેવું છે કે, માટીની મૂર્તિ ઘરે વિસર્જન કરી શકાય છે અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પણ આ વિકલ્પ પસંદ કરી રહ્યા છે.