આયુર્વેદમાં ગર્ભાધાન સંસ્કારથી શરૂ થતા અનેક સંસ્કારોમાં સુવર્ણપ્રાશન એક મહત્વનો સંસ્કાર છે અને તે 0 થી 16 વર્ષ સુધી આપી શકાય છે.