મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉના વિભાગના ડીવાયએસપી મહાદેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવાબંદર પોલીસના પીઆઈ જિગ્નેશ પરમારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.