શ્રાવણમાં અચૂક જાઓ ભાવનગરના સિદ્ધેશ્વર અને બુદ્ધેશ્વર મહાદેવ મંદિરે, દર વર્ષે એક મંદિરમાં શિવલિંગ એક ચોખાવો જમીનમાં ઉતરે છે અને બીજા મંદિરમાં એક ચોખાવો બહાર આવે છે
2026-08-13 51 Dailymotion
ભાવનગરથી 45 કિમી દૂર વલભીપુરમાં આવેલા સિદ્ધેશ્વર અને બુદ્ધેશ્વર મહાદેવ મંદિરો ભક્તોના આસ્થાનું પ્રતીક છે, બંને મંદિરની શિવલિંગનો રંગ, કદ અને આકાર એક સમાન છે.