છેલ્લા કેટલાંક વર્ષોમાં અંગદાનને લઈને લોકોમાં ઘણી જાગૃતિ આવી છે, અત્યાર સુધી લોકો મૃત્યુ બાદ ચક્ષુદાન કરતા, હવે શરીરના આંતરિક અંગોનું દાન કરતા થયા છે.