મહી કેનાલમાંથી વધારાના પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કાંસ પર આ બ્રિજ આવેલો હતો,જે અચાનક ધડાકાભેર તૂટી પડતા બે ગામો વચ્ચે સંપર્ક તૂટ્યો છે.