Surprise Me!

ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસ: કેન્દ્રીય અનુસૂચિત આયોગના ચેરમેન કિશોર મકવાણા મોડાસા પહોંચ્યા, પીડિત પરિવારને મળ્યા

2026-08-17 1 Dailymotion

કેન્દ્રીય અનુસૂચિત આયોગના ચેરમેન કિશોર મકવાણા આજે મોડાસા પહોંચી મૃતક પરિવારને મળ્યા અને દુઃખમાં સહભાગી થયા.