રાજકોટ CPએ જાહેરનામું બહાર પાડ્યું. હવે સ્પષ્ટ HSRP નંબર પ્લેટ વગરના વાહનને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવામાં નહીં આવે. નિયમ 16 ઓક્ટોબર સુધી લાગુ.