Surprise Me!

રાજકોટમાં 'નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં': CPના કડક આદેશ પર વાહન ચાલકો શું બોલ્યા?

2026-08-18 1 Dailymotion

રાજકોટ CPએ જાહેરનામું બહાર પાડ્યું. હવે સ્પષ્ટ HSRP નંબર પ્લેટ વગરના વાહનને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવામાં નહીં આવે. નિયમ 16 ઓક્ટોબર સુધી લાગુ.