1856માં અંગ્રેજોએ બંધાવેલ સુરેન્દ્રનગર જિલ્લાની પ્રથમ સ્થાપિત વઢવાણની સરકારી શાળાને તાળા લાગ્યા છે, આ ઐતિહાસિક શાળા બંધ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.