રાતના અઢી વાગ્યે સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાંક ગેરકાયદે બાંધકામો દૂર કરાયા હતા.