9 જુલાઈ 2025ના રોજ 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ સર્જાયેલી કરૂણ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.