વાવ તાલુકાના મોરીખા ગામના લખીરામ પરમારની હત્યાના આક્ષેપો સાથે પરિવાર અને સમાજના લોકો બે દિવસથી કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદતના ધરણાં પર બેઠા છે.