Surprise Me!

સૌરાષ્ટ્રનું પેરિસ જામનગરનો 487મો જન્મદિવસ, શ્રાવસ સુદ સાતમે સ્થાપના દિનની ભવ્ય ઉજવણી; ખાંભી પૂજન કરાયું

2026-08-19 3 Dailymotion

ઈ.સ. 1540માં શ્રાવણ સુદ સાતમના રોજ કચ્છથી આવેલા જાડેજા વંશના પ્રજાવત્સલ રાજવી જામ રાવળે રંગમતી અને નાગમતી નદીના સંગમ કિનારે આ નગરનો પાયો નાખ્યો હતો.