ઈ.સ. 1540માં શ્રાવણ સુદ સાતમના રોજ કચ્છથી આવેલા જાડેજા વંશના પ્રજાવત્સલ રાજવી જામ રાવળે રંગમતી અને નાગમતી નદીના સંગમ કિનારે આ નગરનો પાયો નાખ્યો હતો.