નદી-નાળા અને જાહેર સ્થળોએ રંગીન અથવા કેમિકલયુક્ત પાણી છોડવાની ફરિયાદો બાદ GPCBની ટીમો દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.