Surprise Me!

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે સરકારની લાલ આંખ, 'પૂજા માટેનું ઘી' અને 'નકલી ડેરી પ્રોડક્ટ્સ'થી સાવધ રહેવા અપીલ

2026-08-20 0 Dailymotion

શ્રદ્ધા અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા વેપારીઓ સામે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ સામે આવી છે.