ભાવનગર લઠ્ઠાકાંડના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.