Surprise Me!

ગીર જંગલની મધ્યમા બિરાજમાન મથુરેશ્વર મહાદેવ, નરસિંહ મહેતાની માંગ બાદ અહીં ભગવાન શ્રીકૃષ્ણએ રાસલીલા કરી હોવાની લોકવાયકા

2026-08-23 10 Dailymotion

ભીમ દ્વારા સ્થાપિત અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્વયં રાસલીલાના પુરાવા રૂપે ગીર મધ્યમાં દર્શન આપી રહ્યા છે મથુરેશ્વર મહાદેવ, જુઓ વિશેષ અહેવાલ...