આજે ગુજરાતી ભાષા દેશ અને રાજ્યની વહીવટી પરીક્ષાઓમાં પણ ગુંજતી થઈ છે, તેની પાછળ વીર કવિ નર્મદનું યોગદાન જેટલું ગણીએ તેટલું ઓછું છે.