હારીજ:દેશ અંગ્રેજો ની ગુલામી માથી આઝાદ થયો દેશ માટે સેંકડો દેશ ભક્તો શહીદ થયાં તેં સમયમાં ક્રાંતિવીરો, શહીદવીરોને યાદ કરાવતો સાથે સાથે શૌર્ય સુરાતન ચડાવતો દેશ ભક્તિનો ગરબો ભારત માતાની પડઘમ વાગેગરબો હારીજમાં ગામદરવાજા અને બહુચરમાતાજી ચાચર ચોક મા ગુંજી ઉઠ્યો હતો આ વર્ષે ગરબામાં ઉરી આતંકનો સર્જિકલ સ્ટ્રાઈક કરી બદલો લેવાયો તેવી કડીઓ ઉમરીને ગવાયો હતો સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારાથી દેશભક્તિમય વાતાવરણ થયું હતું