ઇમરાન ખેડાવાલાએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું મોતનું સોદાગર" ભાજપના રાજમાં ગરીબો પર અત્યાચાર વધી રહ્યો છે.