જન્મોત્સવના અવસરે શામળાજીમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. સંધ્યા આરતી પૂર્ણ થયા બાદ મંદિર પરિસર આકર્ષક આતશબાજીથી ઝગમગી ઉઠ્યું હતું.