Surprise Me!

ઊંઝામાં 1લી મેના રોજ નીકળશે મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા, 8 કિલોમીટરની પરિક્રમામાં ઉમટશે હજારો ભક્તો

2026-04-29 0 Dailymotion

1લી મે 2026ના રોજ નગરયાત્રા સવારે 8:00 વાગ્યે શ્રી ઉમિયા માતાજીના મંદિરેથી નિકળીને ઊંઝાના વિસ્તારોમાંથી પસાર થઈને બપોરે 1:30 વાગ્યે ફરીથી મંદિરે પરત ફરશે.