1લી મે 2026ના રોજ નગરયાત્રા સવારે 8:00 વાગ્યે શ્રી ઉમિયા માતાજીના મંદિરેથી નિકળીને ઊંઝાના વિસ્તારોમાંથી પસાર થઈને બપોરે 1:30 વાગ્યે ફરીથી મંદિરે પરત ફરશે.