Surprise Me!

પર્યાવરણપ્રેમીએ બનાવી ગાયના છાણમાંથી ગણેશજીની મૂર્તિ, નર્મદાના રાજેશભાઈનો ઇકોફ્રેન્ડલી સંદેશ

2025-08-19 6 Dailymotion

રાજપીપળામાં ગાયના છાણમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવતા રાજેશભાઈ વસાવાએ લોકોને પર્યાવરણ બચાવો અને જાળવોનો અનોખો સંદેશો આપ્યો છે.