રાજપીપળામાં ગાયના છાણમાંથી ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવતા રાજેશભાઈ વસાવાએ લોકોને પર્યાવરણ બચાવો અને જાળવોનો અનોખો સંદેશો આપ્યો છે.